ગાંધી ...
************************** ******
જો..જેમ દરેક ઓવરમાં રમવાની strategy અલગ હોય છે તેમ ઉમરે ઉમરે સત્ય પણ બદલાતું રહે છે. નાનપણ માં જે ચડ્ડી સારી લગતી હતી તે અત્યારે પહેરીને ફરીએ તો હનુમાનજી લાગીએ.. ગાંધીજીના વિચારો તે વખતે સારા હતા. હવે અહી ફીટ ના થાય.
************************** *******
એ વખતે બીજો કઈ કામ ધંધો હતો નહિ તો ચરખો ભલે તે ફેરવતા. અત્યારે તે પોતાનું કપડું જાતે વહાટ કરવા જાય તો એટલા કલાકમાં કોઈ પાકિસ્તાની બોમ્બ ફોડીને બાપુને પ્રણામ કરીને કરાંચી પાછો પહોચી જાય. વાત કરે છે ગાંધી તો સનાતન વાળો.. જો ગાંધીજી એમ માનતા હોય કે, એક મશીનરીથી જે કલાકો બચે તેપછી વસ્તી વધારવામાં વપરાશે તો તે બરાબર હતા. કે મશીનરી ના લાવવી જોઈએ .. ખાલી મગજ ના ખા નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
************************** ********
જો તમારે પુજાવું હોય તો પહેલા બીજાના મંદિર બનાવી સિરસ્તો પાળો.. લોકો તો પાગલ છે પછી તેને ફોલો કર્યા કરશે ને પછી તમારો વાળો આવશે .. આ ભારત છે અહી બધું વારષામાં આપવાનું અને લેવાનું ચલન અમથું થોડું છે ? હું બાપજીનું મંદિર બનાવડાવું તો તેમાં પછી મારી મૂર્તિ મુકતા તમને કોણ રોકશે?
Come at 6.00 p.m. at IIM Kittlee... even you Donot want to participate , don't worry, atleast તમે સાક્ષી તો બનો કે તમારી હયાતીમાં જ શું થયું હતું.. કારણકે દરેક નવી પેઢીને " ...જૂની પેઢીએ આ રોકવું જોઈતું હતું હવે કશું ના થાય તેવું બોલવાની આદત હોય છે "
તમે સાક્ષી તો બનો કે તમારી હયાતીમાં જ શું થયું હતું.. કારણકે દરેક નવી પેઢીને " ...જૂની પેઢીએ આ રોકવું જોઈતું હતું હવે કશું ના થાય તેવું બોલવાની અડત હોય છે "
************************** ***************
ગાંધી એવી હિંમતના માણશ હતા કે અત્યારે જીવતા હોત તો ફરીથી લડાઈ શુરુ કરી દીધી હોત. ભલા આદમીની ને એક કમજોરી હોય છે કે તે આખી દુનિયાને પણ ભલા સમજી લે છે. ...વ્હેત છેટું સુખ. ગાંધીજી એ આજ ભૂલ કરી હતી
***********************
જે trustiship ના નિયમ પર ગાંધીજી એ સ્વપ્ના દેખ્યા હતા તેની આઝાદી મળતાજ ધજીયા ઉડી ગયી હતી. અને ભારતે આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા ઉધ્ધ્યોગ પતિઓને લાઇસન્સની લાણની કરીને તેમને કરેલા investment નું પૂરું વળતર ચૂકવી દીધું હતું. કોંગ્રેસની સ્થાપના પછી મોતીલાલ પંડિતે કરેલી મદદનું જવાહરલાલે પૂરું વળતર લીધું હતું તો બજાજ વગેરેને લાઇસન્સ આપીને ખુશ કાર્ય હતા. એતો ધીરુભાઈ વચ્ચે આવ્યા ને લોકો ને વળતર આપવાનું ચાલુ કર્યું..
***********************
લોકતંત્ર અંતહી ધન્તંત્ર છે
************************
દુનિયામાં કાળા કામ કરનારા સફેદ કપડા શોધીજ કાઢે છે. જો આવીજ રીતે રાજકારણીઓ ની સામે જનતા ભભૂકતી રહશે તો એક વખત ખાદી અને ગાંધી ટોપિઓની જાહેરમાં હોળી કરવી પડશે ... નાના બચ્ચા ભવિષ્ય તરફ દેખે છે બુઢ્ઢા લોક ભૂતકાળ ની તરફ દેખે છે જે દેશ ભૂતકાળની વાતો કરે છે સમજો બુઢ્ઢો થયી ગયો..
************************** **
ગાંધીજી અને તેમના અનુયાયીઓ માં આધ્યાત્મિકતા અને રાજકારણ નું સંયોજન હતું અને આઝાદી મળતાજ સાર અસાર નો ભેદ પર્ખાયી ગયો. ગાંધીજી માટે રાજકારણ અસાર હતું તે છૂટી ગયું અને અનુયાયીઓ માટે આધ્યાત્મિકતા અસાર હતી તે છૂટી ગયી. પછી જે થયું તેના આપણે સાક્ષી છીએ. ગાંધી કે તેમના અનુયાયીઓ ક્યારેય ખોટા નહોતા. ગાંધીની, અનુયાયીઓ પાશેથી જે અપેક્ષા હતી તેની હાર થયી હતી. કોન્ગ્રેસને વિખેરી નાખવાના પ્રસ્તાવ વખતે ગાંધી બધું જાણતા હતા.
**************************
સવાલ નજરોનો હતો ગાંધીની નજર અને તેમના અનુયાયીઓની નજર ક્યાં હતી તે આઝાદી મળતાજ થયેલા ના.હું..હૂઊ ના...હૂઊઊ કરવા બેઠેલા નેતાઓ થી ખબર પડી ગયી હતી
************************** ****
ગાંધીજી કઈ ઓછી માયા નહોતી, બહુ ઉચ્ચ કક્ષાની ખોપડી હતી, તે અત્યારે હોત તો એમ ના કહત કે પ્રદુષણને બચાવવા પોલીશઓ એ સાયક્લ ચલાવવી જોઈએ, એમની કોઈપણ વાત માં તે સમયે વજૂદ રહેતું. તે જીદ્દી નહોતા બહુ દુરન્દેશી હતા. નહીતર વસ્તી વધારા ને અટકાવવા માટે સ્ત્રી કેળવણી ની વાત ના કરત. જો કોન્ડોમ પણ ખાદીના બનાવડાવ્યા હોત તો કહેવાત કે તે ખાદીના જીદ્દી હતા. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
જો..જેમ દરેક ઓવરમાં રમવાની strategy અલગ હોય છે તેમ ઉમરે ઉમરે સત્ય પણ બદલાતું રહે છે. નાનપણ માં જે ચડ્ડી સારી લગતી હતી તે અત્યારે પહેરીને ફરીએ તો હનુમાનજી લાગીએ.. ગાંધીજીના વિચારો તે વખતે સારા હતા. હવે અહી ફીટ ના થાય.
**************************
એ વખતે બીજો કઈ કામ ધંધો હતો નહિ તો ચરખો ભલે તે ફેરવતા. અત્યારે તે પોતાનું કપડું જાતે વહાટ કરવા જાય તો એટલા કલાકમાં કોઈ પાકિસ્તાની બોમ્બ ફોડીને બાપુને પ્રણામ કરીને કરાંચી પાછો પહોચી જાય. વાત કરે છે ગાંધી તો સનાતન વાળો.. જો ગાંધીજી એમ માનતા હોય કે, એક મશીનરીથી જે કલાકો બચે તેપછી વસ્તી વધારવામાં વપરાશે તો તે બરાબર હતા. કે મશીનરી ના લાવવી જોઈએ .. ખાલી મગજ ના ખા નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
**************************
જો તમારે પુજાવું હોય તો પહેલા બીજાના મંદિર બનાવી સિરસ્તો પાળો.. લોકો તો પાગલ છે પછી તેને ફોલો કર્યા કરશે ને પછી તમારો વાળો આવશે .. આ ભારત છે અહી બધું વારષામાં આપવાનું અને લેવાનું ચલન અમથું થોડું છે ? હું બાપજીનું મંદિર બનાવડાવું તો તેમાં પછી મારી મૂર્તિ મુકતા તમને કોણ રોકશે?
Come at 6.00 p.m. at IIM Kittlee... even you Donot want to participate , don't worry, atleast તમે સાક્ષી તો બનો કે તમારી હયાતીમાં જ શું થયું હતું.. કારણકે દરેક નવી પેઢીને " ...જૂની પેઢીએ આ રોકવું જોઈતું હતું હવે કશું ના થાય તેવું બોલવાની આદત હોય છે "
તમે સાક્ષી તો બનો કે તમારી હયાતીમાં જ શું થયું હતું.. કારણકે દરેક નવી પેઢીને " ...જૂની પેઢીએ આ રોકવું જોઈતું હતું હવે કશું ના થાય તેવું બોલવાની અડત હોય છે "
**************************
ગાંધી એવી હિંમતના માણશ હતા કે અત્યારે જીવતા હોત તો ફરીથી લડાઈ શુરુ કરી દીધી હોત. ભલા આદમીની ને એક કમજોરી હોય છે કે તે આખી દુનિયાને પણ ભલા સમજી લે છે. ...વ્હેત છેટું સુખ. ગાંધીજી એ આજ ભૂલ કરી હતી
***********************
જે trustiship ના નિયમ પર ગાંધીજી એ સ્વપ્ના દેખ્યા હતા તેની આઝાદી મળતાજ ધજીયા ઉડી ગયી હતી. અને ભારતે આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા ઉધ્ધ્યોગ પતિઓને લાઇસન્સની લાણની કરીને તેમને કરેલા investment નું પૂરું વળતર ચૂકવી દીધું હતું. કોંગ્રેસની સ્થાપના પછી મોતીલાલ પંડિતે કરેલી મદદનું જવાહરલાલે પૂરું વળતર લીધું હતું તો બજાજ વગેરેને લાઇસન્સ આપીને ખુશ કાર્ય હતા. એતો ધીરુભાઈ વચ્ચે આવ્યા ને લોકો ને વળતર આપવાનું ચાલુ કર્યું..
***********************
લોકતંત્ર અંતહી ધન્તંત્ર છે
************************
દુનિયામાં કાળા કામ કરનારા સફેદ કપડા શોધીજ કાઢે છે. જો આવીજ રીતે રાજકારણીઓ ની સામે જનતા ભભૂકતી રહશે તો એક વખત ખાદી અને ગાંધી ટોપિઓની જાહેરમાં હોળી કરવી પડશે ... નાના બચ્ચા ભવિષ્ય તરફ દેખે છે બુઢ્ઢા લોક ભૂતકાળ ની તરફ દેખે છે જે દેશ ભૂતકાળની વાતો કરે છે સમજો બુઢ્ઢો થયી ગયો..
**************************
ગાંધીજી અને તેમના અનુયાયીઓ માં આધ્યાત્મિકતા અને રાજકારણ નું સંયોજન હતું અને આઝાદી મળતાજ સાર અસાર નો ભેદ પર્ખાયી ગયો. ગાંધીજી માટે રાજકારણ અસાર હતું તે છૂટી ગયું અને અનુયાયીઓ માટે આધ્યાત્મિકતા અસાર હતી તે છૂટી ગયી. પછી જે થયું તેના આપણે સાક્ષી છીએ. ગાંધી કે તેમના અનુયાયીઓ ક્યારેય ખોટા નહોતા. ગાંધીની, અનુયાયીઓ પાશેથી જે અપેક્ષા હતી તેની હાર થયી હતી. કોન્ગ્રેસને વિખેરી નાખવાના પ્રસ્તાવ વખતે ગાંધી બધું જાણતા હતા.
**************************
સવાલ નજરોનો હતો ગાંધીની નજર અને તેમના અનુયાયીઓની નજર ક્યાં હતી તે આઝાદી મળતાજ થયેલા ના.હું..હૂઊ ના...હૂઊઊ કરવા બેઠેલા નેતાઓ થી ખબર પડી ગયી હતી
**************************
ગાંધીજી કઈ ઓછી માયા નહોતી, બહુ ઉચ્ચ કક્ષાની ખોપડી હતી, તે અત્યારે હોત તો એમ ના કહત કે પ્રદુષણને બચાવવા પોલીશઓ એ સાયક્લ ચલાવવી જોઈએ, એમની કોઈપણ વાત માં તે સમયે વજૂદ રહેતું. તે જીદ્દી નહોતા બહુ દુરન્દેશી હતા. નહીતર વસ્તી વધારા ને અટકાવવા માટે સ્ત્રી કેળવણી ની વાત ના કરત. જો કોન્ડોમ પણ ખાદીના બનાવડાવ્યા હોત તો કહેવાત કે તે ખાદીના જીદ્દી હતા. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
No comments:
Post a Comment