Friday, April 15, 2011

દરકાર

તારે ક્યા કઈ કરવાનું છે? તારે તો નિશ્ચય જ કરવાનો છે કે મારે પૂરે પૂરી દરકાર રાખવી છે. પછી તો કુદરત જ, તારી કોઈક નાની બેદરકારી વખતે કોઈક ટોક્નારને મોકલશે. જો તું જ પોલો હોઈશ, તો તારું ધનોતપનોત નીકળી જાય એવી બેદરકારી વખતે,પણ, તને કોઈ બચાવવા નહિ આવે. 

No comments:

Post a Comment